Home Authors Posts by Face Of Nation

Face Of Nation

5003 POSTS 0 COMMENTS

અંબાલાલને ખબર હતી કે વરસાદ આવશે પણ ધીરેન્દ્ર શાસ્ત્રી અજાણ હતા...

Face Of Nation 31-05-2023 : અમદાવાદ કે ગુજરાતમાં વરસાદ આવવાનો હોય તો તેની આગોતરા આગાહી અંબાલાલ કરી નાખે છે અને ક્યારેક વરસાદ ધોધમાર વરસી...

બાબા બાગેશ્વરના દરબારમાં કેમ ક્યારેય ભાજપના નેતાઓની અરજી નથી ખુલતી :...

Face Of Nation 31-05-2023 : ગુજરાતીમાં કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધુતારા કદી ભૂખે ન મરે. શાસ્ત્રો અને સાધુઓએ હંમેશા આપણને એક એવું...

ભાજપ જ સર્વસ્વ, મોદી ભારતના ભગવાન : મીડિયા, કાયદો, તંત્ર અને...

Face Of Nation 25-03-2023 : ભારતની પરિસ્થિતિ આજે બદલાઈ ચુકી છે. ભારતની જનતા એવી છે કે જે હજુ પણ મીડિયાના સમાચારોને આધીન પોતાની વિચારસરણી...

સરકારી અ”સુરો” સામે શક્તિનો વિજય : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ, જો કે,...

Face Of Nation 15-03-2023 : છેલ્લા ઘણા સમયથી ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ઉઠેલા અ"સુરો" ઉપર માં શક્તિનો વિજય થયો છે. પ્રસાદ બંધ કરવાના સરકારના...

વાહ રે સત્તા : “ગાદી” અને “પૈસા”ની લાલચે અંબાજી મંદિરના પૂજારી...

Face Of Nation 13-03-2023 : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનો પ્રસાદ મુદ્દો અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્થાને છે. રાજ્ય સરકારે વર્ષોથી ચાલી આવતી પ્રણાલી ઉપર બદલાવ લાવીને...

આ ભારતમાં જ શક્ય છે : પ્રજાના કરોડોનો ધુમાડો, મફત ટિકિટોની...

Face Of Nation 10-03-2023 : ભારત દેશમાં જયારે કોઈ વિદેશી નેતા મુલાકાતે આવે ત્યારે પ્રજાના કરોડો રૂપિયા ખર્ચીને જાજરમાન દેખાડો કરીને તેમનું સ્વાગત કરવામાં...

ધર્મ સત્તાના ખભે રાજ સત્તાનો હાથ : હિંદુત્વના નામે ધર્મ સત્તા...

Face Of Nation 10-03-2023 : ધર્મ સત્તા જ્યારે રાજ સત્તાના શરણમાં જાય છે ત્યારે ધર્મ પતન તરફ ધકેલાય છે. લોકોનો ધર્મ પ્રત્યે વિશ્વાસ ડગી...

ચોંકાવનારું તથ્ય : હિન્દુત્વના નામે દેખાડો કરી ભાજપ સરકારે સૌથી વધુ...

Face Of Nation 10-03-2023 : ગોધરાકાંડના નામે સત્તાએ આવીને હિન્દુત્વનો દેખાડો કરનાર ભાજપ સરકારે સૌથી વધુ હિંદુઓને ટાર્ગેટ કર્યા છે. ગાંધીનગરમાં મંદિરોના ડિમોલેશનથી લઈને...

પ્રજા માંગે જવાબ : 9978406204 ઉપર કલેકટરને અંબાજી મંદિર પ્રસાદના વિવાદાસ્પદ...

Face Of Nation 07-03-2023 : છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા કલેકટરના વિવાદાસ્પદ નિર્ણયને લઈને લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે અને સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે....

સોમનાથ ટ્રસ્ટના આગેવાનના ઇશારે વેપારીને ફાયદો કરાવવા અંબાજીમાં મોહનથાળ બંધ!, “રજૂઆતો”નું...

Face Of Nation 05-03-2023 : સોમનાથ મંદિર ટ્રસ્ટમાં મહત્વની જવાબદારી સંભાળતા અને ભાજપમાં દબદબો ધરાવતા વ્યક્તિને ઇશારે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં...