Home News લાહોર, સિયાલકોટ ઉપર કોઈ ડ્રોન હુમલા નથી, ભારતીય મીડિયા ખોટા ન્યુઝ ચલાવે...

લાહોર, સિયાલકોટ ઉપર કોઈ ડ્રોન હુમલા નથી, ભારતીય મીડિયા ખોટા ન્યુઝ ચલાવે છે : પાકિસ્તાન

Face Of Nation 08-05-2025 : પાકિસ્તાન સેનાના ડીઆઈજી ફૈઝલ કામરાને જણાવ્યું હતું કે, લાહોર કે સિયાકોટમાં કોઈ પણ પ્રકારના ડ્રોન હુમલાઓ ભારત દ્વારા હાલમાં કરવામાં આવ્યા નથી. ભારતીય મીડિયા ખોટા ન્યુઝ ચલાવી રહ્યું છે. ડીઆઈજી ઓપરેશન ફૈઝલ કામરાને ભારતીય મીડિયાના દાવાઓને ફગાવી દીધા છે કે, લાહોર અને સિયાલકોટ પર બીજો ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. અન્ય એક નિવેદનમાં, એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ભારતીય મીડિયા ખોટા સમાચાર ચલાવી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).

‘મેં હવામાં ઓછામાં ઓછા બે વિસ્ફોટ જોયા” : જમ્મુ એરપોર્ટને નુકસાન થયાનો દાવો : જુઓ Video