Home Gujarat ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં દુર્ઘટના; નેલ્લોરમાં ભાગદોડ થતાં ટીડીપીના 7 કાર્યકરોના મોત,...

ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં દુર્ઘટના; નેલ્લોરમાં ભાગદોડ થતાં ટીડીપીના 7 કાર્યકરોના મોત, મૃતકોના પરિવારજનોને 10-10 લાખની સહાયની જાહેરાત!

Face Of Nation 28-12-2022 : આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં બુધવારે ચંદ્રબાબુ નાયડુના રોડ શો ભાગદોડ મચી ગઈ હતી. જેમાં સાત લોકોના મોત મીપજ્યા છે. કુંદુકુરમાં રોડ શો યોજાયો હતો. અફરાતફરીના કાણે અન્ય કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોડ શો દરમિયાન પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેના કારણે રોડ શોમાં નાસભાગ મચી હતી. જેમાં ટીડીપીના સાત કાર્યકરોના મોત થયા છે. NTR ટ્રસ્ટે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તો બીજીતરફ આ દુર્ઘટના કારણે NTR ટ્રસ્ટે મૃતકના પરિવારજનોને સહાય કરવાની જાહેરાત કરી છે. તેમણે મૃતકોને 10-10 લાખ આપવાની જાહેરાત કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).