Face Of Nation
બોગસ બિલિંગ:સમગ્ર રાજયમાં 100 કરોડથી વધુનું કૌભાંડ આચરનારી છ પેઢીઓમાં સુરતની...
282 પેઢીઓમાંથી 30 જેટલી પેઢીઓએ જ 2400 કરોડનું કૌભાંડ આચર્યું, રૂ. 374 કરોડની વેરાશાખ મેળવી લીધી
Face Of Nation:સુરતઃ છ હજાર કરોડના બોગસ બિલિંગ અને...
રાજ્યસભાનું મતદાન શરૂ,સાંજે 5 વાગ્યે થશે મતગણતરી
ભાજપના મંત્રીઓ જયેશ રાદડીયા અને આર.સી. ફળદુએ મતદાન કર્યું
બીટીપી અનિર્ણિત છે જ્યારે અલ્પેશ ઠાકોર-ધવલસિંહ અને ભરતજી ક્રોસ વોટિંગ કરી શકે
Face Of Nation:અમદાવાદઃ ગુજરાતમાંથી રાજ્યસભાની...
સુરત:આંગડિયાઓને આંતરીને લૂંટ મચાવતી રાજસ્થાની ગેંગને ક્રાઇમબ્રાંચે દબોચી,લૂંટારુ ગેંગનો આંગડિયા પેઢીના...
રીઢા 5 લૂંટારાઓએ દેશભરમાં અનેક લૂંટને અંજામ આપ્યો
Face Of Nation:સુરતઃ મહિધરપુરા ભવાનીવડ સ્થિત પટેલ સોમાભાઈ રામદાસ અને પટેલ અમરતભાઈ માધાભાઈ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ...
પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ,પાવાગઢમાં પડ્યો ધોધમાર,તો ગોધરામાં સવારથી ધીમીધારે વરસી રહ્યો...
પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગોધરામાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. હાલોલ પંથકમાં ગુરુવારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
Face Of...
નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાંકિય વર્ષ 2019-20 માટે કેન્દ્રીય બજેટ 2019...
Face Of Nation:આ વખતે કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરશે. સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનારી પહેલી ફુલ ટાઈમ નાણાં મંત્રી છે. આ પહેલા...
જમ્મુ કાશમીરમાં શાંતિ સ્થાપવા અમિત શાહે રચ્યો રાજનૈતિક ચક્રવ્યૂ
Face Of Nation:કેન્દ્ર સરકાર જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને લોકોના દિલ જીતવાની એક સુવર્ણ તક માને છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે સરકાર બેવડી રણનીતિ પર કામ...
હરીશ રાવતે આસામમાં કોંગ્રેસની હારની જવાદારી સ્વીકારી આપ્યું રાજીનામુ
તાજેતરમાં જ રાહુલે પોતે પાર્ટીના અધ્યક્ષ ન હોવાની અને નવા અધ્યક્ષ માટે મિટીંગ કરવા કહ્યું હતું
હરીશ રાવતે આસામમાં કોંગ્રેસની હારની જવાદારી સ્વીકારી
Face Of...
રાજીનામા વિશે પ્રિયંકાએ રાહુલની થાબડી પીઠ,કહ્યું- રાહુલ ગાંધીએ હિંમત બતાવી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે સવારે ટ્વિટ કરીને રાહુલ ગાંધીના નિર્ણય પર પ્રતિક્રિયા આપી
Face Of Nation:નવી દિલ્હી: રાહુલ ગાંધીના કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદેથી...
કાળીયાર કેસમાં સલમાનને પડી શકે છે મુશ્કેલી,જઈ શકે છે જેલમાં
Face Of Nation:બોલિવુડ અભિનેતા સલમાન ખાનની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. કાળિયાર કેસમાં અભિનેતાને ફટકારવામાં આવેલી 5 વર્ષની સજાના વિરોધમાં માફી આપવાની અરજી...
નર્મદાઃ ભરુચના બે યુવાનોના નર્મદાના ઝરવાણી ધોધમાં ડૂબી જતાં મોત
ભરુચના ચાર યુવાનો કાર લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે ગયા હતા. સ્ટેચ્યુ જોયા બાદ ઝરવાણી ધોધ જોવા ગયા હતા. ઝરવાણી ધોધ પર પહોંચીને...







