Face Of Nation
વલસાડની શાળાનું ખોટું ટ્વિટ જીગ્નેશ મેવાણી માટે મુસીબત બન્યું ,નોંધાઇ ફરિયાદ
મેવાણીએ કહ્યું:આ ફરિયાદ નકામી છે. મે શાળાના સંચાલકોને માઠું ન લાગે તેથી મેં માફી માંગી હતી. મેં તો સરકાર પાસેથી ખુલાસો માંગ્યો હતો, મેં...
વીજકંપનીઓ પર ‘વાયુ’એ વેર્યો વિનાશ ,રાજ્યમાં 558 ફીડર અને 82 થાંભલાને...
પીજીવીસીએલના કર્મચારીઓ ફીડર, વીજથાંભલા સહીતની સાધનસામગ્રી રીપેરીંગ કરવામાં વ્યસ્ત છે
Face Of Nation:વાયુ વાવાઝોડાની અસરને કારણે હાલમાં વીજ કંપની પર માઠી અસર થઈ છે. બે...
બિહાર: મુજફ્ફરપુરમાં મગજના તાવની લપેટમાં આવવાથી વધુ 12 બાળકોના મોત
અધિકારીઓના જણાવ્યા અનુસાર બાળકોની મોત હાઈપોગ્લીસેમિયાના કારણે થઈ છે.
માત્ર આ મહિનામાં અત્યાર સુધી મોતની સંખ્યા વધીને 66 થઇ ગઈ છે.
Face Of...
ડભોઈની દર્શન હોટલમાં ખાળકૂવાની સફાઈ મોતની ખાઈ બની,પિતા-પુત્ર સહિત 7 મજૂરોના...
એક મજુરને બચાવવા એકપછી એક ખાળકૂવામાં ઉતર્યાને સાતેય મર્યા
મૃતક સાતમાંથી પિત્રા-પુત્ર સહિત 4 મજૂરો નજીકના ગામના એક જ પરિવારના
વડોદરા ફાયર...
સાસણમાં આજે સિંહ દર્શનનો છેલ્લો દિવસ,કાલથી સાવજોનું વેકેશન
ચાર મહિના માટે ગીરમાં સિંહ દર્શન કરી શકાશે નહીં
વેકેશન 15 ઓકટોબરે પૂર્ણ થશે
Face Of Nation:ગીરમાં સિંહ દર્શન માટે આજે છેલ્લો દિવસ છે....
MS યુનિ.ના ફી વધારાથી ભડકી ઉઠી NSUI ,કોમર્સ ફેકલ્ટીમાં તાળાબંધી કરી...
આજથી એફ.વાય. બીકોમની પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે
પેમેન્ટ બેઠકમાં 2200 અને બીકોમ ઓનર્સ કોર્સમાં 5000નો વધારો કરાયો છે
ફી વધારા મુદ્દે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રાર ઓફિસ બહાર...
વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં ઝરમર વરસ્યો મેહુલીયો
અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર મેહુલીયો વરસી રહ્યો છે
Face Of Nation:વાયુ ચક્રવાતની અસરથી સમગ્ર ગુજરાતના વાતાવરણમાં ધરખમ ફેરફાર નોંધાયો,સમગ્ર સૌરાષ્ટ્રમાં તો વરસાદી મૌસમ તબદીલ...
સોમવારથી શરૂ થતું સંસદનું સત્ર તોફાની બને તેવા એંધાણ : ઈવીએમ...
Face Of Nation : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી નવી સરકારને સોમવારથી શરૂ થયેલા સંસદના સત્રમાં વિપક્ષના પ્રહારોનો સામનો કરવો પડશે. આગામી સોમવારે શરૂ...
સુરત / કડોદરાની દોરા બનાવતી કંપનીમાં ભીષણ આગ,આખી ફેક્ટરી બળીને ખાક
10 કલાકે આગ પર મેળવાયો કાબુ
લોકોની ભીડના પગલે પોલીસને મદદ માટે બોલાવાઈ
Face Of Nation:સુરતઃકડોદરા-નિયોલ ચેકપોસ્ટ નજીકના પુરીગામ પાસેની ગોપીનાથ એન્ટરપ્રાઈઝમાં ભીષણ આગ...
વાયુ વાવાઝોડું દરિયામાં સ્થિર, વાતાવરણમાં પલટો થતા ઠેર ઠેર વરસાદ
વાવાઝોડું વિખેરાયા બાદ નૈઋત્યનું ચોમાસુ આગળ વધશે
17 જૂનની રાત્રે જામનગરની દરિયાપટ્ટી અને કચ્છની વચ્ચેથી નીકળી વિખેરાશે
Face Of Nation:રાજકોટ:સૌરાષ્ટ્ર પરથી વાયુનો ખતરો ટળી...








