Face Of Nation
અમદાવાદ : નબળી કામગીરી બદલ આખરે સોલા સિવિલના સુપ્રિટેન્ડટની બદલી
ફેસ ઓફ નેશન, 14-04-2020 : સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડટ અવારનવાર પોતાની કાર્યશૈલીને લઈને વિવાદમાં રહ્યા છે. રાજાઠાઠમાં મહાલતા આ સુપ્રિટેન્ડટની બદલીને આવશ્યકતા હતી. રાજ્ય...
ગુજરાત યુનિવર્સીટીમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું, જુઓ Video
ફેસ ઓફ નેશન, 14-04-2020 : ગુજરાત યુનિવર્સીટી ખાતે કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કમિશનર વિજય નહેરાએ આજે તેની મુલાકાત લઈ વ્યવસ્થા અંગે...
કોરોના રિપોર્ટ : ગુજરાતમાં કુલ 45 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ...
ફેસ ઓફ નેશન, 14-04-2020 : ગઈકાલ રાતથી આજે સવાર સુધી ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. કુલ 45 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ...
લોકડાઉનનું હવે કડક પાલન કરાવવામાં આવશે, જરૂર પડે ત્યાં કર્ફ્યુ
ફેસ ઓફ નેશન, 14-04-2020 : લોકડાઉનમાં વધારો કરવાની વડાપ્રધાને જાહેરાત કરી દીધી છે. સાથે જ રાજ્ય સરકારને આ લોકડાઉનમાં કડકાઈ દાખવવા પણ જણાવી દીધું...
લોકડાઉનમાં વધારો જરૂરી, 3 મે સુધી દેશ લોકડાઉન : નરેન્દ્ર મોદી,...
ફેસ ઓફ નેશન, 14-04-2020 : આજે લોકડાઉનને 21 દિવસ પુરા થયા છે. કોરોનાની મહામારી સંદર્ભે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને સંબોધન કર્યું છે....
અમદાવાદ : પશ્ચિમ વિસ્તારોમાં લોકો જાગૃત નહીં બને તો કોરોનાના કેસો...
ફેસ ઓફ નેશન, 14-04-2020 : અમદાવાદના સીટી વિસ્તારમાં ફેલાયેલો કોરોના પશ્ચિમ વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે. નવાવાડજ, જૂનાવાડજ, નારણપુરા, સોલા, બોડકદેવ જેવા પશ્ચિમ વિસ્તારોમાં...
કોરોના વાઇરસના સંક્રમિતોનો આંક વિશ્વમાં 20 લાખને પાર
ફેસ ઓફ નેશન, 14-04-2020 : કોરોનાના કેસો દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. આજે સમગ્ર વિશ્વનો કુલ આંક 20 લાખ વટાવી ચુક્યો છે. આ...
અમદાવાદ : સરખેજ વિશાલા નજીક આવેલા સીટી ગેટ મોલમાં ભયંકર આગ,...
ફેસ ઓફ નેશન, 13-04-2020 : અમદાવાદના સરખેજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિશાલા સર્કલ નજીક આવેલા સીટી ગેટ મોલમાં આગ લાગી છે. મોલના...
અમદાવાદ : ચાંદલોડિયામાં ત્રણ 50-50ની નોટો લાઈનમાં પડેલી જોતા સ્થાનિકોમાં ગભરાટ
ફેસ ઓફ નેશન, 13-04-2020 : કોરોનાનો કેર વધતો જઈ રહ્યો છે. તેવામાં ચાંદલોડિયામાં આજે ગજબની ઘટના બની છે. જેને લઈને સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે....
કોરોના રિપોર્ટ : સોમવારે સવારથી સાંજ સુધીમાં નવા 34 કેસ નોંધાયા,...
ફેસ ઓફ નેશન, 13-04-2020 : કોરોના મામલે ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવે સવારથી અત્યાર સુધીની માહિતી આપી હતી. ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ...








