કથાકાર જીગ્નેશ દાદાનું બિલ્ડરોને 2 થી 3 ટકે પૈસા ધિરાણ !, અનુયાયીઓનો ઇન્કાર
Face Of Nation 15-04-2026 : જયારે જયારે કોઈ કૌભાંડી કે ગુનેગાર પકડાય છે ત્યારે તેમના કનેક્શનો ધાર્મિક ગુરુઓ, કથાકારો કે સાધુ-સંતો સાથે હોવાના ઘટસ્ફોટ અનેકવાર થાય છે. છેલ્લા ઘણા સમયથી ધર્મના નામે ધજાગરા કરનારા પાખંડીઓનો રીતસર રાફળો ફાટી નીકળ્યો છે. સંસ્થા, શાળા, સારવાર અને સત્તા આ ચાર “કમાણી” માટેના મુખ્ય સાધનો થઇ ગયા છે, જેમાં … Continue reading કથાકાર જીગ્નેશ દાદાનું બિલ્ડરોને 2 થી 3 ટકે પૈસા ધિરાણ !, અનુયાયીઓનો ઇન્કાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed