ફૂડ વિભાગ ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે અને રેસ્ટોરન્ટોના ભોજનમાંથી વંદા-જીવડાં નીકળી રહ્યા છે
Face Of Nation 04-04-2026 : સરકારનો ફૂડ વિભાગ ત્યારે ભાગદોડ કરે છે જયારે કોઈ હોટેલના ભોજનમાંથી વંદા-જીવડાં નીકળવાની ફરિયાદ આવે છે. સરકારને કે અધિકારીઓને પ્રજાના આરોગ્યની ચિંતા નથી. વાર તહેવારે હોટેલો દ્વારા ફૂડ વિભાગના અધિકારીઓ અને લગતા વળગતા વિભાગોના અધિકારીઓને ફૂડ પેકેટ વિનામૂલ્યે મોકલી આપે છે સાથે કવર પણ આપવામાં આવે છે. જેના બદલામાં અધિકારીઓ … Continue reading ફૂડ વિભાગ ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે અને રેસ્ટોરન્ટોના ભોજનમાંથી વંદા-જીવડાં નીકળી રહ્યા છે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed