મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પાવર હર્ષ સંઘવીનો : આનંદીબેનના સમયનું પુનરાવર્તન ?

Face Of Nation 02-04-2026 : આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાનું મુખ્ય કારણ પક્ષના જ નેતાઓની દખલગીરી હતી. આ વાત ક્યારેય બહાર નથી આવી પણ ખુદ ભાજપના દિગ્ગ્જ્જો અને સમગ્ર ગુજરાતને ખબર છે કે, ભાજપમાં બે જૂથ છે. એક અમિત શાહ જૂથ અને બીજું આનંદીબેન પટેલ જૂથ. આનંદીબેન પટેલ અમિત શાહ જેવા અઠંગ રાજકારણી નથી. જો … Continue reading મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પાવર હર્ષ સંઘવીનો : આનંદીબેનના સમયનું પુનરાવર્તન ?