Face Of Nation 10-04-2026 : નરેન્દ્ર મોદીએ જે વડોદરાના બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું તે બસ સ્ટેશનનું સ્ટ્રક્ચર તૂટતાં એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. 114 કરોડના ખર્ચે બનેલા આ બસ સ્ટેશન બનાવવા કેટલા તકલાદી માલસામાનનો ઉપયોગ થયો હશે તે આ સ્ટ્રક્ચર તૂટતાં જ ઉઘાડું પડી ગયું છે. ભાજપના રાજમાં વિકાસ કાર્યો ભ્રષ્ટાચાર માટે થાય છે. … Continue reading ભાજપના ભ્રષ્ટાચારે એક નાગરિકનો જીવ લીધો : વડોદરા બસ સ્ટેશનનું સ્ટ્રક્ચર તૂટ્યું : પ્રજાની નિષ્ક્રિયતા જવાબદાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed