Face Of Nation
ચાહકોમાં ચિંતા : શાહરુખ ખાનની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયામાં “વાઇરલ”; કોઈએ...
Face Of Nation 06-05-2022 : શાહરુખ ખાનને તાજેતરમાં જ ફ્રાંસના સર્વોચ્ચ અવોર્ડ 'લીજન ઓફ ઓનર'થી નવાજવામાં આવ્યો હતો. ફ્રાંસના વિદેશ મંત્રી લોરેન્ટે ત્રણ મેના...
“24 દિવસ પછી 24થી વધુ કેસ”; ગુજરાતમાં કોરોનાના 25 નોંધાયા નવા...
Face Of Nation 06-05-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 નવા કેસ નોંધાયા છે અને 14 દર્દી સાજા...
વરસાદી “ઝાપટું”; રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પલટાયું ‘વાતાવરણ’, સાબરકાંઠામાં સવારે વાતાવરણ...
Face Of Nation 06-05-2022 : રાજ્યમાં ગઈકાલે સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લામાં વરસાદના સમાચાર હતા. ત્યારે આજે ઉત્તર ગુજરાતમાં પણ અમુક ઠેકાણે વરસાદ વરસ્યો...
‘હમ સાથ સાથ હૈ’: જામનગરના “લોકડાયરા”માં જીતુ વાઘાણી, હાર્દિક પટેલ અને...
Face Of Nation 06-05-2022 : ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાલ કૉંગ્રેસથી નારાજ છે. તેઓ પોતાની નારાજગી જાહેર પણ કરી ચૂક્યા છે. તેની...
શિક્ષક “પિતા હેવાન બન્યો”; બિહારના સમસ્તીપુરમાં પોતાની દીકરીનો પિતા દરરોજ કરતો...
Face Of Nation 06-05-2022 : બિહારના સમસ્તીપુરમાં કાળજું કંપાવી દે એવી એક ઘટના સામે આવી છે. સમસ્તીપુરમાં શિક્ષક પિતા પોતાની જ 18 વર્ષની દીકરી પર...
“દાદીના ગૃહમંત્રીએ આંસુ લૂછ્યાં”; હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને મળી સાંત્વના પાઠવી...
https://youtu.be/_2VIjOoujmA
Face Of Nation 06-05-2022 : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગુરુવારે કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી.જેથી ગ્રીષ્માને...
વાવાઝોડું “આસાની” ઓડિશાના દરિયાકિનારે ત્રાટકવાની શક્યતા, 48 કલાક સુધી પુરી-ઢેંકનાલ સહિત...
Face Of Nation 06-05-2022 : ચક્રવાતી વાવાઝોડું અસાનીના જોખમને જોતાં ઓડિશા સરકારે 18 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું...
‘કોઈ અફસોસ નહીં’; ગ્રીષ્માનો હત્યારો ફેનિલ ગોયાણી કેદી નં.2231થી ઓળખાશે, ફેનિલને...
Face Of Nation 06-05-2022 : સુરતમાં કામરેજના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલ ગોયાણીને કોર્ટે આકરી સજા ફટકારતા ફાંસીની સજા સંભળાવી હતી. બાદમાં હત્યારા...
‘કોણ સાચું, કોણ ખોટું’ WHO કે સરકાર?; WHOએ કહ્યું ભારતમાં કોરોનામાં...
Face Of Nation 06-05-2022 : વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)એ કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસના કારણે 47 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે સરકારે WHOના...
વૈદિક મંત્રોચ્ચાર સાથે ખૂલ્યા કેદારનાથ ધામના દ્વાર, 2 વર્ષ બાદ ભક્તો...
Face Of Nation 06-05-2022 : બાબા કેદારનાથના દ્વાર 6 મહિના બાદ ખુલ્યા છે. શુભ મુહૂર્ત મુજબ સવારે 6.25 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરના દરવાજા...









