Face Of Nation
જમ્મુ કાશમીરમાં શાંતિ સ્થાપવા અમિત શાહે રચ્યો રાજનૈતિક ચક્રવ્યૂ
Face Of Nation:કેન્દ્ર સરકાર જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને લોકોના દિલ જીતવાની એક સુવર્ણ તક માને છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે સરકાર બેવડી રણનીતિ પર કામ...
હરીશ રાવતે આસામમાં કોંગ્રેસની હારની જવાદારી સ્વીકારી આપ્યું રાજીનામુ
તાજેતરમાં જ રાહુલે પોતે પાર્ટીના અધ્યક્ષ ન હોવાની અને નવા અધ્યક્ષ માટે મિટીંગ કરવા કહ્યું હતું
હરીશ રાવતે આસામમાં કોંગ્રેસની હારની જવાદારી સ્વીકારી
Face Of...
રાજીનામા વિશે પ્રિયંકાએ રાહુલની થાબડી પીઠ,કહ્યું- રાહુલ ગાંધીએ હિંમત બતાવી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે સવારે ટ્વિટ કરીને રાહુલ ગાંધીના નિર્ણય પર પ્રતિક્રિયા આપી
Face Of Nation:નવી દિલ્હી: રાહુલ ગાંધીના કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદેથી...
કાળીયાર કેસમાં સલમાનને પડી શકે છે મુશ્કેલી,જઈ શકે છે જેલમાં
Face Of Nation:બોલિવુડ અભિનેતા સલમાન ખાનની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. કાળિયાર કેસમાં અભિનેતાને ફટકારવામાં આવેલી 5 વર્ષની સજાના વિરોધમાં માફી આપવાની અરજી...
નર્મદાઃ ભરુચના બે યુવાનોના નર્મદાના ઝરવાણી ધોધમાં ડૂબી જતાં મોત
ભરુચના ચાર યુવાનો કાર લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે ગયા હતા. સ્ટેચ્યુ જોયા બાદ ઝરવાણી ધોધ જોવા ગયા હતા. ઝરવાણી ધોધ પર પહોંચીને...
રથયાત્રા:સરસપુરની 18 પોળોના રસોડાઓમાં અખૂટ છે માં અન્નપૂર્ણા,ક્યારેય જમવાનું ખુંટ્યું નથી!
કેટલાય વર્ષોથી ચાલતા આ મહાપ્રસાદમાં ક્યારેય ભોજન ખૂટ્યું નથી કે કોઈની તબિયત ખરાબ નથી થઇ
Face Of Nation:કેટલાય વર્ષોથી ચાલતા આ મહાપ્રસાદમાં ક્યારેય ભોજન ખૂટ્યું...
અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારથી જ શરૂ થયો છે ઝરમરિયો...
અમદાવાદના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડવાનો શરૂ થયો છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો છે.
Face Of Nation:આજે અષાઢી બીજ...
ભગવાન જગન્નાથજી પહોંચ્યા સરસપુરમાં મામાના ઘરે
142મી રથયાત્રામાં ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં 18 પોળોમાં 50 હજાર ભાવિક ભક્તોને બપોરે પ્રસાદ પીરસવામાં આવશે.
Face Of Nation:ભગવાન જગન્નાથજીના રથ સરસપુરમાં મામાના ઘરે પહોંચી...
લંપટ ડોક્ટર મહેન્દ્ર મોદી અને પુત્ર કિશન મોદીના દુષ્કર્મ અંગેના રિમાન્ડ...
ડો. મહેન્દ્ર અને તેના દીકરાના બુધવારે રિમાન્ડ પૂરા થયા
લંપટ બાપ-બેટાના કોઇએ વકીલ રહેવું નહીં તેવો મૌખિક નિર્ણય
Face Of Nation:સમી કોર્ટમાં રજૂ થવા પોલીસની ગાડીમાંથી...
RSS ના માનહાનિ કેસમાં શિવડી કોર્ટમાંથી રાહુલ ગાંધીને મળ્યા જામીન,15 હજાર...
રાહુલ ગાંધી પર આરોપ છે કે તેઓએ પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની વિચારધારા સાથે જોડીને ટિપ્પણી કરી હતી.
Face of...







