Face Of Nation
કર્ણાટકનું કોકડું સ્પીકરના હાથમાં:સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોનાં રાજીનામાનો નિર્ણય સ્પીકર પર છોડયો
Face Of Nation:કર્ણાટકમાં છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા રાજકીય નાટક પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોની અરજી પર નિર્ણય...
આણંદ:ગેરકાયદે દબાણ હટાવવા પર ચિફ ઓફિસરને ધમકી-પેટલાદની બહાર જીવતા નહીં જઈ...
Face Of Nation:આણંદ પેટલાદમાં રમતગમતના મેદાન પાસે આવેલા ધાર્મિક સ્થળની ચોતરફ દીવાલ બનાવીને લાખો રૂપિયાની જમીન પચાવી પાડવાને પગલે પાલિકાના ચીફ ઑફિસરે સોમવારે દીવાલ...
ઘર ખરીદતાં પહેલા ચકાસી લો RERAની આ યાદી ,ક્યાંક બિલ્ડર ડિફોલ્ટર...
Face Of Nation:અમદાવાદ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા)એ 178 બિલ્ડરોની ડિફોલ્ટરોની યાદી જાહેર કરી છે. ક્વાર્ટરી રિપોર્ટ સબમીટ ન કરતાં તેમને ડિફોલ્ટરની યાદીમાં...
અમદાવાદમાં પાર્કિંગની પારાયણ: 1.46 લાખ કેસ, લોકોએ દોઢ કરોડ દંડ ભર્યો,તોય...
Face Of Nation:અમદાવાદ હાઈકોર્ટના આદેશ પછી પોલીસ અને મ્યુનિ.ની સઘન ઝુંબેશ છતાં રોડ પર પાર્કિંગની સ્થિતિ પહેલાં હતી તેવી જ થઈ ગઈ છે. રોડ...
વડોદરાઃઅલકાપુરી સંપતરાવ કોલોનીમાં ભીષણ આગ,વ્યાપક નુકશાની સર્જાઈ
Face Of Nation:વડોદરા શહેરની અલકાપુરી સંપતરાવ કોલોનીમાં ભીષણ આગ લાગી છે. ગોકુલેશ 2 કોમ્પલેક્ષના બીજા માળે આવેલા સફિશન્ટ મેનપાવરની ઓફિસમાં આગ લાગી છે. વડીવાડી...
મુંબઈમાં 4 માળનું જર્જરીત બિલ્ડિંગ જીવલેણ બન્યું ,ઇમારત ધરાશાયી થતા 13ના...
Face Of Nation:મુંબઈના ડોંગરીમાં ભારે વરસાદ વચ્ચે મંગળવારે બપોરે 30 વર્ષ જૂની ઈમારત જોરદાર ધડાકા સાથે ધરાશાયી થઈ ગઈ હતી. ટંડેલ ગલીમાં આવેલી કૌસરબાગ...
હિમાચલ:સોલનમાં ઈમારત ધસી પડવાથી 13 જવાન સહિત એક નાગરિકનું મોત,42 લોકો...
Face Of Nation:હિમાચલ પ્રદેશના સોલનમાં રવિવારે બપોરે ભારે વરસાદના કારણે ચાર ફ્લોરની ઈમારત ધસી ગઈ છે. ઘટનામાં સેનાના 13 જવાન સહિત એક નાગરિકનું મોત...
મહેસાણા હાઈવે પરના મેવડ ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ ભડકે બળી
Face Of Nation:અમદાવાદ મહેસાણા હાઈવે પરના મેવડ ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સની એક બસમાં આગ લાગી હતી. રોડ પર દોડતી બસને સાઈડમાં કરીને મુસાફરો, ડ્રાઈવર...
કર્ણાટક:કુમારસ્વામી સરકારની થશે અગ્નિપરીક્ષા,18 જૂલાઇએ સાબિત કરવો પડશે બહુમત
Face Of Nation:કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી સરકારની 18 જૂલાઇના રોજ અગ્નિપરીક્ષા થશે. 18 જૂલાઇના રોડ કુમારસ્વામી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. અવિશ્વાસના પ્રસ્તાવ...
શિષ્યના માર્ગદ્રષ્ટા છે ગુરુ:શિષ્યને તેના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરાવી લક્ષ્યની યાદ...
Face Of Nation:દરેક આસ્તિકના જીવનમાં ગુરુનો મહિમા ન્યારો છે. સાચા ગુરુ જીવનમાં ફેલાયેલા અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. આવા ગુરુએ આપેલા...






