Face Of Nation
અમદાવાદ સહિત ગુજરાતમાં શુક્રવારે નીકળશે 180 રથયાત્રા, અમદાવાદની રહેશે સૌથી મોટી...
Face Of Nation 28-06-2022 : પહેલી જુલાઈ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે. તે ઉપરાંત રાજ્યમાં અલગ અલગ 180 જગ્યાઓ પર...
ભગવાન જગન્નાથને પ્રિય છે “માલપૂઆ”; દરરોજ સરેરાશ 7થી 8 મણ જેટલા...
Face Of Nation 28-06-2022 : વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ અષાઢી સુદ બીજના રોજ લોકોને સામેથી દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. દેશમાં જગન્નાથપુરી...
જાવેદ અખ્તર માનહાનિ કેસ : કંગના રનૌત ચોથી જુલાઈએ સાંજે 4...
Face Of Nation 28-06-2022 : કંગના રનૌતને જાવેદ અખ્તરે કરેલા માનહાનિ કેસમાં ચોથી જુલાઈના રોજ મુંબઈ કોર્ટમાં હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આ...
એક પછી એક 14 છોડી મિસાઈલ; પુતિનની સેનાએ ક્રેમેનચુકના શોપિંગ મોલ...
https://youtu.be/564_5MIjL9g
Face Of Nation 28-06-2022 : રશિયા-યુક્રેન જંગને 4 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હુમલાઓ હજુ યથાવત છે. જર્મનીમાં મળનારી G-7 સમિટ પહેલા રશિયાએ યુક્રેનની...
ભારત-આયર્લેન્ડ વચ્ચે બીજી ટી20; ભારતીય યુવા બ્રિગેડ પાસે 2-0થી સિરીઝ જીતવાની...
Face Of Nation 28-06-2022 : વરસાદના વિઘ્ન વચ્ચે પહેલી T20માં યજમાન આયર્લેન્ડને સાત-વિકેટના માર્જિનથી હરાવ્યા પછી, હાર્દિક પંડ્યા એન્ડ ટીમ બીજી અને અંતિમ મેચ...
ટેકનોલોજીનો ઉપયોગ : બોડીવોર્ન કેમેરાથી સજ્જ 2500 પોલીસકર્મી રાખશે ચાંપતી નજર,...
Face Of Nation 28-06-2022 : પહેલી જુલાઈના રોજ અમદાવાદના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરનારી 145મી રથયાત્રા આ વર્ષે ખુબમાં જ ખાસ હશે. કારણ કે, આ...
મહારાષ્ટ્ર સંકટ : બળવાખોર ધારાસભ્યો 12મી જુલાઈ સુધી ગુવાહાટીમાં રહેશે, ભાજપે...
Face Of Nation 27-06-2022 : શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને 12મી જુલાઈ સુધી ગુવાહાટીમાં જ રાખવાની તૈયારી છે. ગુવાહાટીની જે હોટલમાં શિંદે જૂથના ધારાસભ્યો રોકાયા છે, તેનું...
જર્મનીમાં G-7 ગ્રૂપની મીટિંગ, પ્રધાનમંત્રી મોદીનો 2 દિવસનો પ્રવાસ : પ્રધાનમંત્રી...
Face Of Nation 27-06-2022 : જી-7 સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીના બે દિવસના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 158 નવા કેસ નોંધાયા; ગુજરાતમાં એક્ટિવ કેસ...
Face Of Nation 27-06-2022 : રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2500ને પાર થઈ ગયો છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 351 કેસ નોંધાયા...
રથયાત્રામાં પહેલીવાર અયોધ્યાના રામમંદિરની ઝાંખી; મંદિરે પહેલા પહોંચનારી 10 ટ્રકને અપાશે...
Face Of Nation 27-06-2022 : ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં આ વર્ષે સૌ પ્રથમવાર અયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિરની ઝાંખી કરાવતું ટેબ્લો રજૂ કરાશે. આબેહૂબ જેવું...









