Face Of Nation
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું:દેશની અખંડિતતા અને એકતા માટે જરૂરી હતી કલમ 370 હટાવવી
Face Of Nation:જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂએ કહ્યું કે, દેશની અખંડિતતા અને એકતા માટે આ જરૂરી હતું. નાયડૂએ કહ્યું કે,...
રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં જુગાર ધામ પકડાયું ,ત્રણ મહિલા સહિત 8...
Face Of Nation:હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે શ્રાવણ માસમાં જુગારની મોસમ સોળે કલાએ ખીલતી હોઈ છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા જુગાર રમતા...
રાજ્યમાં બિનખેતીના અરજદારો માટે સારા સમાચાર:સરકારે રિવાઈઝ એનએ માટે નિયમો કર્યા...
Face Of Nation:રાજ્યભરમાં બિનખેતીના અરજદારો માટે સરકાર સારા સમાચાર લાવી છે. સરકારે રિવાઈઝ ઓનલાઈન એનએ માટે નિયમો સરલ કર્યા છે. નવા નિયમ અનુસાર હવેથી...
કાશ્મીરના પૂર્વ આઈએએસ શાહ ફૈઝલની દિલ્હી ઍરપૉર્ટથી અટકાયત કરી કાશ્મીર પરત...
Face Of Nation:કાશ્મીરના પૂર્વ આઈએએસ અધિકારી શાહ ફૈઝલની બુધવારે દિલ્હી ઍરપૉર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે અને તેમને પરત કાશ્મીર મોકલી દેવાયા છે. અધિકારીઓએ...
સ્વતંત્રતા દિવસે ગુજરાતના 13 પોલીસ, ફાયરના 1 અને હોમગાર્ડના 4 જવાનોને...
Face Of Nation:આવતી કાલે 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ છે. ત્યારે દેશ માટે આગવું યોગદાન આપવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે વિવિધ મેડલ...
સ્વતંત્રતા દિવસે બાલાકોટ પર એર સ્ટ્રાઇક કરનાર પાંચ પાયલોટને મળશે વાયુસેનાનો...
Face Of Nation:સ્વતંત્રતા દિવસે બાલાકોટ પર એર સ્ટ્રાઇક કરનાર પાંચ પાયલટને વાયુસેના પદક (વીરતા) આપવામાં આવશે. સ્વતંત્રતા દિવસ પર વિંગ કમાન્ડર અમિત રંજન, સક્વોડ્રન...
26 કલાક પછી હોંગકોંગમાં એરપોર્ટ ખૂલ્યું:ભારતે કહ્યું- ભારતીયો ત્યાં ના જાય
Face Of Nation:હોંગકોંગમાં લોકતંત્રના સમર્થકોના વિરોધ પ્રદર્શનને લઈને સ્થિતિ ગંભીર બની ગઈ છે. હોંગકોંગ એરપોર્ટ સોમવાર અને મંગળવારે મોટા ભાગની ફ્લાઈટ કેન્સલ કરાતા અફરાતફરી...
કર્ણાટકમાં રાજ્યપાલના મૌન સામે કોંગ્રેસનો સવાલ:કેમ નથી થઇ મંત્રીમંડળની રચના?
Face Of Nation:કોંગ્રેસે કર્ણાટકમાં મંત્રીમંડળની રચના ન થવા અંગે રાજ્યપાલ વજુભાઇ વાળાના મૌન સામે સવાલ ઉઠાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા વી. એસ. ઉગરપ્પાએ કહ્યું...
સરકાર સામે જુકી ગયું ઉગ્રવાદી સંગઠન એનએલએફટી,સંગઠનના 88 સભ્યોએ કરી દીધું...
Face Of Nation:કેન્દ્ર સરકાર સાથે શાંતિકરાર બાદ ઉગ્રવાદી જૂથ નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (એનએલએફટી-એસડી)ના 88 સભ્યએ મંગળવારે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેબ સમક્ષ સરન્ડર...
તમિલનાડુના નીલગિરીમાં 24 કલાકમાં 140 સ્થળે ભૂસ્ખલન,નથી થઇ જાનહાનિ
Face Of Nation: દેશમાં મંગળવારે પણ ભારે વરસાદ જારી રહ્યો. તમિલનાડુના નીલગિરી જિલ્લામાં 24 કલાકમાં 140 સ્થળે ભૂસ્ખલન થયું. જોકે, તેમાં કોઇ જાનહાનિ નથી...









