Home Authors Posts by Face Of Nation

Face Of Nation

5235 POSTS 0 COMMENTS

અમદાવાદમાં પિકઅપ વાન ચાલકે કહેર વર્તાવ્યો:ત્રણ વ્યક્તિને અડફેટે લીધા,બે વ્યક્તિના મોત

Face Of Nation:અમદાવાદ શહેરના ગોતા ઓગણજ રોડ પર બેફામ બનેલા પિકઅપ વાનના ચાલકે ત્રણ વ્યક્તિને અડફેટે લેતા બે વ્યક્તિના મોત નીપજ્યા છે જ્યારે એક...

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન,એક ભારતીય જવાન શહીદ

Face Of Nation:શ્રીનગર પાકિસ્તાને મંગળવારે જમ્મુ-કાશ્મીરના પૂંચમાં એલઓસી પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય સેનાએ કૃષ્ણ વેલી સેક્ટરમાં થયેલા આ ફાયરિંગનો જવાબ આપ્યો હતો..અધિકારીઓના...

આરોગ્ય વિભાગને નીતિન પટેલે આપી ચીમકી:રોગચાળાના વધવા પર જવાબદારી નક્કી કરાશે

Face Of Nation:નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને ખુલ્લી ચીમકી આપતાં કહ્યું...

ગુજરાત પર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય:હવામાન દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી

Face Of Nation:હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં છૂટો છવાયા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડા જ દિવસોમાં આવશે ગુજરાત,સંગઠન સંરચના પર...

Face Of Nation:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડા જ દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. શાહ 29 ઓગસ્ટે અમદાવાદની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ પીડીપીયુના...

સતાધારના મહંત જીવરાજબાપુની પાલખીયાત્રા નીકળી, સાધુ-સંતો સહિત હજારો ભાવિકો જોડાયા

Face Of Nation:સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા છે. જીવરાજબાપુ સતાધારના 7માં મહંત હતા. આજે જીવરાજબાપુના પાર્થિવદેહને અંતિમ...

હાઈકોર્ટે INX મીડિયા કેસમાં પી.ચિદમ્બરમના આગોતરા જામીન રદ કર્યા,થઇ શકે છે...

Face Of Nation:દિલ્હી હાઈકોર્ટથી કોંગ્રેસી નેતા અને પૂર્વ નાણાપ્રધાન પી. ચીદમ્બરમને મોટો ઝટકો લાગ્યો છે. આઈએનએક્સ મીડિયા કેસમાં હાઈકોર્ટે ચિદમ્બરમના આગોતરા જામીન રદ કર્યા...

કમલનાથના ભાણીયા રતુલ પુરીની ED એ કરી ધરપકડ,354 કરોડના બેન્ક ગોટાળામાં...

Face Of Nation:મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણીયા અને મોજર બેયર કંપનીના પૂર્વ નિર્દેશક રતુલ પુરીની ઈન્ફોર્સેમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) સોમવારે રાતે ધરપકડ કરી લીધી હતી. મોયર બેયર...

અયોધ્યા કેસ:સુપ્રીમ કોર્ટમાં વકીલ સીએસ વૈદ્યનાથને કહ્યું,મસ્જિદ બનાવવા માટે મંદિરને તોડી...

Face Of Nation:સુપ્રીમ કોર્ટમાં મંગળવારે અયોધ્યા કેસમાં 8માં દિવસે સુનાવણી કરવામાં આવી છે. આ દરમિયાન રામલલ્લા વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથને પોતાનો પક્ષ રાખતા કહ્યું...

મહેસાણા:હડકાયો શ્વાન બન્યો લોહીનો તરસ્યો,16 વ્યક્તિઓને ભર્યા બચકાં,ભયનો માહોલ સર્જાયો

Face Of Nation:મહેસાણા નજીક પાલાવાસણા ગામમાં રવિવારે હડકાયા કૂતરાએ 16 વ્યક્તિઓને બચકાં ભરવાની ઘટનાએ ભયનો માહોલ સર્જયો છે. સરપંચે માઇક પર સાવચેતી રાખવા સૂચન...