Face Of Nation
05-05-2020 : ધડાકો : અત્યાર સુધીના સૌથી વધુ 441 કેસ આજે...
ફેસ ઓફ નેશન, 05-05-2020 : વધતા જતા કોરોનાના કેસો કાબુમાં આવી રહ્યા નથી. દિવસે દિવસે વધી રહેલો મૃત્યુઆંક પણ ચિંતાનો વિષય બની ગયો છે....
કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા AMC કમિશનર વિજય નેહરા હોમ ક્વોરેન્ટાઇન
ફેસ ઓફ નેશન, 05-05-2020 : અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરા કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા હોમ ક્વોરેન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે. બે અઠવાડિયા સુધી...
આ શું ! : કોરોનાથી જીત મળી ગઈ હોય તેવા દ્રશ્યો,...
ફેસ ઓફ નેશન, 05-05-2020 : કોરોના સામે જીત મળી ગઈ હોય તેમ દાણીલીમડાના સફી મંજિલ વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાય...
અમદાવાદ : બોપલ સ્ટારબજારમાં 5 કર્મચારી અને ભાઈપુરામાં 21 શાકભાજી વાળા...
ફેસ ઓફ નેશન, 05-05-2020 : અમદાવાદ ગ્રામ્યમાં બોપલમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. તેવામાં સ્ટાર બજારમાં કામ કરતા પાંચ કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા...
અમદાવાદ : રિલીફ રોડ ઉપર લોકો બહાર નીકળતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત,...
ફેસ ઓફ નેશન, 05-05-2020 : કોરોનાનો અંત આવી ગયો હોય તેમ અમદાવાદના કોટ વિસ્તાર સહીત અનેક વિસ્તારોમાં લોકો ઘર બહાર નીકળી પડ્યા છે. પોલીસ...
વિદેશમાં ફસાયેલા 14 હજારથી વધુ લોકોને 64 ફ્લાઈટથી પરત લાવવામાં આવશે
ફેસ ઓફ નેશન, 05-05-2020 : કોરોના વાયરસ રોગચાળાને કારણે અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ભારત સરકારે એક મોટી યોજના તૈયાર કરી છે. આ અંતર્ગત...
અમદાવાદ : સેન્ટ્રલ જેલના પ્રથમ કોરોના દર્દીના સંપર્કમાં આવેલા પોલીસ કર્મીનો...
ફેસ ઓફ નેશન, 05-05-2020 : અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પેરોલ કાપીને પરત ફરેલા કેદીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનો કોરોના...
કોરોના : અમદાવાદમાં સૌથી વધુ જમાલપુરમાં 61 લોકોના મૃત્યુ, જુઓ તમામ...
ફેસ ઓફ નેશન, 05-05-2020 : કોરોનાએ સમગ્ર રાજ્યમાં કાળો કેર વર્તાવ્યો છે. સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદમાં સૌથી વધુ...
ભારે હૈયે શહીદ પતિને પત્નીની અંતિમ સલામી, મુખ્યમંત્રી શહીદની માતાને પગે...
ફેસ ઓફ નેશન, 05-05-2020 : કાશ્મીરના હંદવાડામાં ઘરમાં સંતાયેલા આતંકીઓ સામે બાથ ભીડનાર કર્નલ, મેજર સહીત પાંચ જવાનો શહિદ થયા હતા. જેમાં કર્નલ આશુતોષ...
ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો...
ફેસ ઓફ નેશન, 05-05-2020 : "કોઈએ ગભરાવવાની જરૂર નથી" આ વાત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ હંમેશા કહે છે. પરંતુ પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવતો...









