Home Authors Posts by Face Of Nation

Face Of Nation

5261 POSTS 0 COMMENTS

લોકડાઉન પછી ઉદ્યોગો ખોલવા નવી માર્ગદર્શિકા, જાણો શું હશે નવા નિયમો

ફેસ ઓફ નેશન, 10-05-2020 : નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) એ રવિવારે લોકડાઉન પછી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને ફરીથી શરૂ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે....

લોકડાઉનને પગલે ઘરે રહીને યોગા દ્વારા પુત્રવધુએ સાસુ સાથે ઉજવ્યો મધર્સ...

ફેસ ઓફ નેશન, 10-05-2020 : કોરોનાની મહામારી વિશ્વભરમાં ફેલાઈ છે. તેવામાં આ સમયે સૌથી વધુ વૃદ્ધ અને ઉંમરલાયક લોકોનું ધ્યાન રાખવા સતત તંત્ર લોકોને...

અમદાવાદ : બાપુનગરના 9 મહિનાના બાળક સહીત શનિવારે નોંધાયેલા 280 કેસોની...

ફેસ ઓફ નેશન, 09-05-2020 : અમદાવાદમાં આજે કુલ 280 કેસો પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 269 કેસો શહેરમાં નોંધાયા છે બાકીના અમદાવાદ ગ્રામ્યમાં નોંધાયા છે....

પહેલા કેસો શોધ્યા, બાદમાં લક્ષણો હોય તેના જ ટેસ્ટ કર્યા અને...

ફેસ ઓફ નેશન, 09-05-2020 : આજે ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, આપણે હવે કોરોના સાથે જીવતા શીખી લઈએ અને...

09-05-2020 : રાજ્યમાં આજે કુલ 394 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં...

ફેસ ઓફ નેશન, 09-05-2020 : ગુજરાત રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોનો તપાસ માટે આજે કેન્દ્રથી બે ડોક્ટરની ટિમ આવી છે. તેવામાં આજે રાજ્યમાં વધુ...

અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના...

ફેસ ઓફ નેશન, 09-05-2020 : કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કમિશનર વિજય નેહરા સેલ્ફ હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. 14 દિવસ હોમ...

વેરાવળ,ગીર-સોમનાથ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા

ફેસ ઓફ નેશન, 09-05-2020 : કોરોનાના કહેર વચ્ચે ભૂકંપના આંચકા આવ્યા હોવાના સમાચારો પ્રકાશમાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના વેરાવળ, ગીર-સોમનાથ સહીત અનેક વિસ્તારોમાં આ...

કોરોના : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ નવરંગપુરામાં 93 કેસ, સરખેજમાં...

ફેસ ઓફ નેશન, 09-05-2020 : અમદાવાદમાં કોરોના કોટ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં પણ ફેલાઈ રહ્યો છે. જેમાં અત્યાર સુધી સૌથી વધુ નવરંગપુરામાં 93 કેસ નોંધાયા...

જાણો નવી પોલિસી વિષે : કોરોના સંક્રમિત દર્દીઓ રિકવર થયા પછી...

ફેસ ઓફ નેશન, 09-05-2020 : કોરોના વાઇરસને લઈને કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમિત...

અમદાવાદ : શાહપુરમાં થયેલી પથ્થરમારાની ઘટના અગાઉથી નક્કી કરાઈ હતી, કેવો...

ફેસ ઓફ નેશન, 09-05-2020 : અમદાવાદના શાહપુરમાં ગઈ મોડી સાંજે બનેલી પથ્થરમારાની ઘટના અગાઉથી નક્કી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે,...