Home Authors Posts by Face Of Nation

Face Of Nation

5243 POSTS 0 COMMENTS

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, જાણો કોની પર રહેશે ભગવાન શંકરની...

Face Of Nation, 16-08-2021: મેષ :- આજનો દિવસ શુભ રહેશે. ધનની સ્થિતિ રહેશે. પ્રગતિની તકો રહેશે. તમને કાર્યમાં સફળતા મળશે. આવકના સ્ત્રોતોમાં વધારો થશે...

ગુજરાતમાં કોરોનાના 16 નવા કેસ નોંધાયા, અત્યાર સુધી આટલા લોકોએ લીધી...

Face Of Nation, 15-08-2021: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી...

હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ!, રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યો

Face Of Nation, 15-08-2021:અફઘાનિસ્તાનમાં તાલિબાન યુગની વાપસી થઈ ગઈ છે. અફઘાન સરકારે તાલિબાન આગળ ઘૂંટણિયા ટેક્યા છે. ટોલો ન્યૂઝના જણાવ્યાં મુજબ સત્તા હસ્તાંતરણ બાદ...

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આવતીકાલે કરાશે જાહેર

Face Of Nation, 15-08-2021: કોરોના મહામારી વચ્ચે વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરવામાં આવતા વિધાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ...

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો, આ તારીખ સુધી રહેશે અમલ

Face Of Nation, 15-08-2021: ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસ સતત ઓછા જ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં...

સ્વતંત્રતા દિનની સવારે રાજકોટમાં ઉપરાઉપરી 2 બસ અકસ્માત, 40 લોકો ધાયલ

Face Of Nation, 15-08-2021: રાજકોટમાં વહેલી સવારે ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. રાજકોટ નજીક સરધાર પાસે યાત્રાળુઓની બસ પલટી ગઈ હતી. જેમાં 40 જેટલા મુસાફરોની...

અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો, કાબુલની જેલમાંથી છોડાવ્યા 5 હજાર કેદી

Face Of Nation, 15-08-2021:  અફઘાનિસ્તાન હવે સંપૂર્ણપણે તાલિબાનના શંકજામાં છે. રવિવારે તાલિબાન કાબુલમાં પ્રવેશ્યું કે તરત જ અફઘાન સરકાર તેમની સાથે સમાધાન કરવા સંમત...

વડોદરા : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન, એકાએક 4 પોલીસ જવાનો અચાનક...

Face Of Nation, 15-08-2021:   વડોદરામાં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી દરમિયાન 4 પોલીસ જવાનોને ચક્કર આવતા તેઓ નીચે ઢળી પડ્યાં હતાં. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું સંબોધન...

હૈતીમાં 7.2ની તિવ્રતાનો ભૂકંપ, 300 થી વધુ લોકો ના મોત….

Face Of Nation, 15-08-2021:  કેરેબિયન દેશ હૈતીમાં આવેલા ભીષણ ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 304 લોકો માર્યા...

75માં સ્વતંત્ર પર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજયને સંબોધન, જાણો શું કરી...

Face Of Nation, 15-08-2021:  CMએ પોતાના સંબોધનમાં કહ્યું કે, "કોરોનાની બીજી લહેર સિસ્ટમ માટે પડકારરૂપી જેની વચ્ચે પણ અડગ નિષ્ઠાથી સેવા આપતા રહેતા કોરોના...