Face Of Nation
મસમોટી ચેતવણી, ભારતમાં આ મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર,...
Face Of Nation, 23-08-2021: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ ઘટ થઈ રહ્યું છે. આજે નવા 25 હજાર જેટલા કેસ જોવા મળ્યા છે. આ બધા...
‘તાલિબાનીઓની ક્રુરતા’ વચ્ચે દેશ છોડવાની કોશિશ નિષ્ફળ, અત્યાર સુઘીમાં 20 લોકો...
Face Of Nation, 23-08-2021: તાલિબાનના કબજા બાદ હજારો લોકો અફઘાનિસ્તાન છોડવાની કોશિશ કરી રહ્યા છે. તેમની સ્થિતિ ખુબ ખરાબ છે. એક રિપોર્ટ મુજબ દેશ...
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજારથી ઓછા કેસ નોંધાયા
Face Of Nation, 23-08-2021: ભારતમાં કોરોના ચેપના કેસોમાં ઘટાડો થયો છે. છ દિવસ પછી 30 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે...
ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર…
Face Of Nation, 23-08-2021: ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. કુલ 27.83 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. કુલ 1,30,388 વિદ્યાર્થીઓ...
શનિના રાશિ પરિવર્તનથી કઇ રાશિઓ પર શરૂ થઇ જશે સાડાસાતી અને...
Face Of Nation, 23-08-2021: શનિને તમામ ગ્રહોમાં સૌથી ઘાતક માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જે લોકોની કુંડળીમાં લાભના...
આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર, જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો...
Face Of Nation, 23-08-2021: મેષ- આજે નફો થવાની સંભાવના છે. વેપારીઓની પ્રતિષ્ઠા વધશે. વ્યવહાર અસરકારક રહેશે. અનન્ય પ્રયાસોને બળ મળશે. નાણાકીય બાજુ પર ધ્યાન...
શ્રીનગરમાં લશ્કરના બે ટોચના આતંકી ઠાર, સુરક્ષાદળોને મળી મોટી સફળતા
Face Of Nation, 23-08-2021: શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં ઘણા લોકોની હત્યામાં સંડોવાયેલા લશ્કરના બે ટોચના આતંકી છુપાયા હોવાની જાણ થતા સુરક્ષા દળો સાબદ થયા. આતંકીઓ...
રાજ્યમાં આજે કોરોનાના 15 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં માત્ર 1 કેસ
Face Of Nation, 22-08-2021: રાજ્યમાં આજે કોરોનાના 15 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી...
કોરોના મહામારીના કારણે વધુ એક રાજ્યએ લોકડાઉન 6 સપ્ટેમ્બર સુધી લંબાવ્યું
Face Of Nation, 22-08-2021: હરિયાણામાં કોરોના વાયરસના કેસોને જોતા સરકારે 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. જોકે, સરકારે થોડી રાહત પણ આપી...
ગજાનંદ પૌવા હાઉસમાં જતા પહેલા ખાસ વાંચજો, પૌવામાં નીકળી ઇયળ
Face Of Nation, 22-08-2021: અમદાવાદના જાણીતા ગજાનંદ પૌવા હાઉસમાં ગ્રાહકને પૌવા ખાતા સમયે ઇયળ નીકળતા ખાદ્ય વસ્તુની ગુણવતા સામે સવાલો ઉઠ્યા છે. પરિમલ ગાર્ડન...









