Face Of Nation
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આજે અજીત ડોભાલ સાથે કરી...
Face Of Nation, 30-09-2021: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આજે સવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી. આ અગાઉ બુધવારે મોડી...
જામનગરના દરેડ ગામનું પ્રાચીન ખોડિયાર મંદિર ધસમસતા પાણીમાં ગરકાવ, જુઓ Video
https://www.youtube.com/watch?v=AAmA7CTntC0
Face Of Nation, 30-09-2021: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે NDRF ની ટીમો તૈનાત કરી દેવાઈ છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર,...
આનંદીબેન બાદ હવે ભુપેન્દ્ર પટેલનો વારો ? : પાટીદાર સરકાર આવતા...
Face Of Nation, 30-09-2021 : પાટીદારોએ અનામત આંદોલનના નામે તેમના જ સમાજની સરકાર સામે બાંયો ચઢાવવાની મુર્ખામી કરી છે. આનંદીબેન પટેલ જયારે ગુજરાતના મુખ્યમંત્રી...
કોરોનાના નવા કેસમાં વધારો, બેદરકારી ક્યાંક ભારે ન પડે..
Face Of Nation, 30-09-2021: દેશમાં વળી પાછો કોરોના ના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા કેસમાં 24.7 ટકાનો...
શાહીન વાવાઝોડાની આશંકા વચ્ચે સૌરાષ્ટ્રમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું, ભારે વરસાદની...
Face Of Nation, 30-09-2021: અમરેલીમાં ભારે વરસાદની ચેતવણી વચ્ચે જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. અતિ ભારે વરસાદ આગાહીને લઈ જાફરાબાદમાં ત્રણ નંબરનું...
અમદાવાદીઓ માટે ખાસ સમાચાર, 17 દિવસ અવર-જવર માટે બંધ રહેશે આ...
Face Of Nation, 30-09-2021: અમદાવાદમાં રહેતા લોકો માટે મોટા સમાચાર છે. અમદાવાદ શહેરમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત 30 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી એટલે...
આજે ભાદરવા વદ નોમ અને ગુરૂવાર, જાણો તમામ રાશિના જાતકોનો કેવો...
Face Of Nation, 30-09-2021: મેષ- આજે તમારા માટે ચિંતાજનક દુનિયા રચાશે. મન વ્યગ્ર રહેશે. ખર્ચાઓ પર ભાર આવશે. આજે સ્વાસ્થ્ય ઠીક છે પરંતુ માથાનો દુખાવો...
કેન્દ્ર સરકાર 2 ઓક્ટોબર સુધીમાં ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર નહીં કરે...
Face Of Nation, 29-09-2021: જગતગુરુ પરમહંસ આચાર્યે જણાવ્યું કે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની રાષ્ટ્રીયતા ખતમ કરી નાખવી જોઈએ. તેમણે કહ્યું કે હું...
સૌરાષ્ટ્રના પૂર પીડિતો માટે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, જીતું...
Face Of Nation, 29-09-2021: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા સૌરાષ્ટ્રના પૂર પીડિત લોકો માટે ગમે ત્યારે જાહેરાત કરવામાં આવી શકે છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી...
આજે ગુજરાતમાં નવા 20 કેસ, રાજ્યનો રિકવરી રેટ 98.76%
Face Of Nation, 29-09-2021: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 20 કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે આ દરમિયાન એકપણ દર્દીના મૃત્યુ થયા...









