Home Authors Posts by Face Of Nation

Face Of Nation

5261 POSTS 0 COMMENTS

નોકરિયાત દંપતિને લઈ ગુજરાત સરકારે શું લીધો નિર્ણય, જાણો અહીં ક્લિક...

Face Of Nation, 17-10-2021: રાજ્ય સરકાર દ્વારા નોકરી કરતા દંપતિઓને લઈને ખૂબ જ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ શક્ય હોય ત્યાં...

તહેવારો પહેલાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે ફરી થયો વઘારો.. જાણો નવો...

Face Of Nation, 17-10-2021: આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં દિલ્હીમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં પણ 35...

દેશમાં કોરોના પોઝિટિવ કેસો ઘટીને આટલા લાખથી ઓછા થયા

Face Of Nation, 17-10-2021: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 14,146...

પાકિસ્તાના 11 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, કલેક્ટરે આપ્યું પ્રમાણપત્ર

Face Of Nation, 17-10-2021: અમદાવાદમાં 11 પાકિસ્તાની હિન્દુઓને ભારતનું નાગરિકતા પત્ર એનાયત કરાયા છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકતા પત્ર એનાયત કરાયા છે. અત્યાર...

કેરળમાં વરસાદના કહેરથી જનજીવન અસ્તવ્યસ્ત, 6 લોકોના મોત, 5 જિલ્લામાં હાઈએલર્ટ

Face Of Nation, 17-10-2021: દક્ષિણના રાજ્ય કેરળમાં સતત વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું છે. તો ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. કેરળનાં દક્ષિણ...

આજથી ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ, જાણો કઈ તારીખે કોની સામે છે ભારતની...

Face Of Nation, 17-10-2021: આજથી ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. ટુર્નામેન્ટમાં સુપર 12ની અન્ય ચાર ટીમોનો ફેંસલો કરવા માટે આજે ક્વોલિફાયર રાઉન્ડની શરૂઆત થશે....

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ, ગુજરાતના જવાન હરીશ પરમાર શહીદ

Face Of Nation, 17-10-2021: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના આર્મી જવાન હરિશસિંહ રાધેસિંહ પરમાર જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા છે. હરિશસિંહ પરમાર નામના જવાને 25...

આજે આસો વદ બારસ અને રવિવાર, જાણો કેવો રહેશે 12 રાશિના...

Face Of Nation, 17-10-2021: મેષ - માનસિક શાંતિ માટે પ્રયત્ન કરો. મન પરેશાન થઈ શકે છે. પારિવારિક જીવન મુશ્કેલ બની શકે છે. કોઈપણ અટકેલા નાણાં...

મનસુખ માંડવિયા પર ભડકી મનમોહન સિંહની દીકરી, મારા પિતા કોઈ પશુ...

Face Of Nation, 16-10-2021: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબિયત લથડતા તેમને AIIMSમાં ભરતી કરવામાં આવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમની...

રાજ્યમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા,21 દર્દીઓ સાજા થયા

Face Of Nation, 16-10-2021: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 22 કેસ નોંધાયા છે. જેની સામે 21 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24...