Face Of Nation
ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં અમદાવાદના મેયરનું નામ જ પત્રિકામાંથી કપાયુ
Face Of Nation, 20-11-2021: વિવિધ શહેરોમાં યોજાઈ રહેલા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમો વિવાદમાં આવી રહ્યાં છે. તાજેતરમાં રાજકોટના સ્નેહ મિલન કાર્યક્રમની પત્રિકામાંથી અનેક દિગ્ગજ...
કોંગ્રેસ નેતા શશિ થરૂરનું મોટું નિવેદન,ટી20 મેચમાં કેપ્ટન બદલવાની માંગ!
Face Of Nation, 20-11-2021: ટી20 સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને સાત વિકેટે કારમી હાર આપી દીધી છે. આ જીતની સાથે ટીમ ઈન્ડિયાએ 2-0થી...
ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટના પ્રવાસે, મુલાકાત સમયે વિજય રૂપાણી અને...
Face Of Nation, 20-11-2021: ભારે રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટની મુલાકાતે છે. નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ પહેલીવાર પાટીલ રાજકોટની...
ઉમિયાધામ ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, જવાવાળા તો જતા રહ્યા
Face Of Nation, 20-11-2021: શહેરના સોલા વિસ્તારમાં આજે પાટીદાર સમાજ દ્વારા ઉમિયાધામના ભૂમિપૂજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં સમાજના આગેવાનોની સાથે સાથે...
સાનિયા મિર્ઝાની ડબલ્સ પાર્ટનર ગુમ, ભૂતપૂર્વ વડાપ્રધાન પર લગાવ્યો શારીરિક શોષણનો...
Face Of Nation, 20-11-2021: છેલ્લાં કેટલાક દિવસોથી ચીનની સ્ટાર ટેનિસ ખેલાડી અને ભારતીય સ્ટાર સાનિયા મિર્ઝાની પૂર્વ જોડીદાર પેંગ શુઆઈએ પોતાના દેશના એક...
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાની તમામ સત્તા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોંપી...
Face Of Nation, 20-11-2021: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે શુક્રવારે લગભગ 1 કલાક 25 મિનિટ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ બનીને દેશ સંભાળ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો...
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને પુરથી જનજીવન અસ્તવ્યસ્ત, આટલા લોકોના મોત થયા
Face Of Nation, 20-11-2021:દેશમાં આંધ્રપ્રદેશમાં શુક્રવારે રાયલસીમાના ત્રણ જિલ્લાઓમાં એક દક્ષિણી તટીય જિલ્લામાં 20 સેન્ટીમીટર સુધી ભારે વરસાદ પડવાથી ભયંકર તબાહી મચી ગઇ છે,...
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ટોટલ નોંધાયેલા કેસો અને રિકવરી કેસો...
Face Of Nation, 20-11-2021: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 43માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ...
પૂજા સમયે આ ધાતુના વાસણોનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ
Face Of Nation, 20-11-2021: ભક્તો દરેક વસ્તુનો ઉપયોગ ભગવાનની પૂજા માટે કરે છે. આવી સ્થિતિમાં ભગવાનની પૂજામાં અનેક પ્રકારના વાસણોનો પણ ઉપયોગ કરવામાં આવે...
શનિવારે કરો આ 5 સરળ ઉપાય, તમને શનિદેવના પ્રકોપથી તરત જ...
Face Of Nation, 14-11-2021: શનિદેવને ક્રોધિત થવામાં સમય નથી લાગતો. ક્રોધના કારણે શનિદેવનો પિતા સૂર્ય સાથે હંમેશા અણબનાવ રહેતો હતો. જો કે, શનિ ન્યાયનો...









