Face Of Nation
અધિકારીઓની અણઆવડત : ખેડાના ઠાસરામાં પહેલા બ્લોક નાંખ્યા પછી તેને ખોદીને...
Face Of Nation 23-01-2026 : સત્તા સ્થાને બેઠેલા અધિકારીઓ અને નેતાઓની ભ્રષ્ટાચાર કરવાની રમત ગજબ પ્રકારની છે. કોઈ પણ કામકાજો કરવા ઉતાવળ કરવાની અને...
વિવાદની પડદા પાછળની કહાની : સત્તા વિરોધી નિવેદનો શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ભારે...
Face Of Nation 22-01-2026 : વિરોધ પક્ષો સામે થતી સત્તાની કાર્યવાહી આજે ધર્મના ગાદીપતિઓ સુધી પહોંચી ગઈ છે. રાજસત્તા જયારે ધર્મસત્તા સામે કાર્યવાહીઓ ચાલુ...
અનાર પટેલ એટલું નબળું વ્યક્તિત્વ નથી જેને રાજકારણમાં આવવા માટે સામાજિક...
Face Of Nation 21-01-2026 : ખોડલધામ હંમેશા ચૂંટણી સમયે મીડિયાના સમાચારોમાં ચમકે છે. સ્થાનિક મીડિયા અને પત્રકારો કયારેક ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મુખ્યમંત્રીના દાવેદાર...
સાધુતાની વ્યાખ્યા સાર્થક કરતા આ બૌદ્ધ સાધુઓની ઝલક માટે અમેરિકનો તલપાપડ
Face Of Nation 14-01-2026 : અમેરિકામાં બૌદ્ધ સાધુઓની ઝલક જોવા માટે અમેરિકનો ટોળે વળી તલપાપડ થઈ રહ્યા છે. આ બૌદ્ધ સાધુઓ ખરેખર સાધુતા શબ્દની...
રાજકોટ જિલ્લાના પડવલા ગામે તંત્રની રહેમનજર હેઠળ ચાલતું પથ્થર ખનીજચોરી કૌભાંડ...
Face Of Nation 14-01-2026 : ગુજરાતમાં ખનીજ ચોરો બેફામ છે છતાં તંત્રમાં તાકાત નથી કે તેઓને અટકાવી શકે. કેમ કે, ખનીજ ચોરીમાં નેતાઓથી લઈને...
હિન્દુત્વ સત્તાનો મુદ્દો : મોદીએ હનુમાનજીના ચિત્ર વાળા પતંગ ઉપર હાથ...
Face Of Nation 14-01-2026 : એક રાવણ હતો જેણે હનુમાનજીને બાંધવાનો પ્રયાસ કર્યો હતો અને આજે ભારતમાં હિન્દુત્વનો ઝંડો પકડીને ચાલતા નરેન્દ્ર દામોદર દાસ...
શું તમે દેશપ્રેમી છો ? : તો અમારો આ વિશેષ લેખ...
Face Of Nation 12-01-2026 : દેશહિતની વાત કરવી અને દેશહિતના કાર્યો કરવાની જવાબદારી માત્ર નેતાઓએ નથી લીધી. આ માટેની મુખ્ય જવાબદારી પહેલા નાગરિકોની છે....
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે વધુ એક સાચા સાધુઓના સમૂહનો ભોગ લીધો !
Face Of Nation 11-01-2026 : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય અને લાલજીની ગાદીએ બેઠેલા બાપ-દીકરાની મંદિરો લખાવવાની જીદ આજે સમગ્ર સંપ્રદાયને વેરવિખેર કરી રહી છે....
કોડીનારના મિતિયાઝમાં પોલીસની મહેરબાનીથી દારૂની રેલમછેલ, તંત્રની નિષ્ક્રીયતાથી પાણી માટે વલખા
Face Of Nation 11-01-2026 : ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકો સરકારની કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ એવા લોકો છે જેને જગતના તાત કહેવામાં...
વાડજ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓની આપખુદશાહી, “સભા કરવી હોય તો પૈસા આપો”...
Face Of Nation 11-01-2026 : અમદાવાદમાં વાડજના ક્ર્ષ્ણનગર વિસ્તારમાં આવેલું કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના તાંબાનું મંદિર અવારનવાર વિવાદનું કેન્દ્ર રહ્યું છે. અહીં કેટલાક વહીવટ કરનારાઓની...









