ઉનાવામાં મહાકાળીનું હળહળતું અપમાન, માંની મૂર્તિ આગળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની આરતી ઉતારાઈ !

Face Of Nation 09-05-2026 : કેટલીક ઘટનાઓ અને પ્રસંગો ખરેખર ધર્મ અને આસ્થા સામે સવાલો ઉભા કરે છે ખુબ જ દુઃખદ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદય આજથી માત્ર 200 વર્ષ પહેલા થયો છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના વંશજ એટલે કે આચાર્યને મહાકાળી કરતા વધારે સ્થાન આપી દેવામાં આવ્યું હોવાની ઘટનાએ સનાતનીઓની અને સનાતન … Continue reading ઉનાવામાં મહાકાળીનું હળહળતું અપમાન, માંની મૂર્તિ આગળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની આરતી ઉતારાઈ !