જજો ખુદ લાલચનો શિકાર થઇ રહ્યા છે ત્યાં ઉમેદવારોનું શું ગજું, શિસ્ત અને ઈમાનદારી જરૂરી

Face Of Nation 21-04-2026 : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.વી. નાગરત્નાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “જે જજ લાલચનો શિકાર થઇ જાય પછી તેને સિસ્ટમમાં કોઈ જ સ્થાન ન આપવું જોઈએ અને તેને જજના પદેથી હટાવી દેવા જોઈએ.” સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની આ ટિપ્પણી ખુબ જ ગંભીર છે અને લોકશાહી અંત તરફ જતી હોવાની નિશાની છે. આ … Continue reading જજો ખુદ લાલચનો શિકાર થઇ રહ્યા છે ત્યાં ઉમેદવારોનું શું ગજું, શિસ્ત અને ઈમાનદારી જરૂરી