પરપ્રાંતીયો વતન રવાના થઇ રહ્યા છે પછી ફેકટરીઓ ખોલવા અપાતી છૂટછાટ શું કામની ?

ફેસ ઓફ નેશન, 06-05-2020 : સમગ્ર દેશમાં રહેલા પરપ્રાંતીયોને પોત પોતાના વતનમાં જવાની છૂટછાટ સરકારે આપવાની શરૂ કરી છે. જેને લઈને અનેક રાજ્યોમાંથી પરપ્રાંતીયોએ પોતાના વતન તરફ દોટ મૂકી છે. બીજી બાજુ સરકાર દેશમાં અને જુદા જુદા રાજ્યોમાં ફેકટરીઓ અને ઉદ્યોગો ખોલવા માટે શરતી મંજૂરીઓ આપવાની જાહેરાત કરી રહ્યા છે. તેવામાં એક મોટો સવાલ એ … Continue reading પરપ્રાંતીયો વતન રવાના થઇ રહ્યા છે પછી ફેકટરીઓ ખોલવા અપાતી છૂટછાટ શું કામની ?