બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો અને સેક્સ કાંડ આવે છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો કેમ રોષે નથી ભરાતા ?

Face Of Nation : તાજેતરમાં જ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા પાર્ષદ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પ્રકાશમાં આવી છે. આમ તો સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ બાબત કોઈ નવી નથી. છ મહિના કે વર્ષ પણ ન થયું હોય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પોતાનું પોત પ્રકાશે છે પરિણામે સેક્સકાંડ કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો … Continue reading બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો અને સેક્સ કાંડ આવે છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો કેમ રોષે નથી ભરાતા ?