વિવાદની પડદા પાછળની કહાની : સત્તા વિરોધી નિવેદનો શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ભારે પડ્યા !

Face Of Nation 22-01-2026 : વિરોધ પક્ષો સામે થતી સત્તાની કાર્યવાહી આજે ધર્મના ગાદીપતિઓ સુધી પહોંચી ગઈ છે. રાજસત્તા જયારે ધર્મસત્તા સામે કાર્યવાહીઓ ચાલુ કરે એટલે સમજી લેવું, ધર્મસત્તા નબળી પડી ગઈ છે. આજે ખરેખર હિન્દૂ ખતરામાં છે કેમ કે હિન્દૂ સરકારમાં હિન્દૂ સાધુઓ સામે તંત્ર કાર્યવાહીઓ કરવા મેદાને ઉતર્યું છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે ચાલી … Continue reading વિવાદની પડદા પાછળની કહાની : સત્તા વિરોધી નિવેદનો શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ભારે પડ્યા !