સપ્ટેમ્બર મહિનામાં રામ અને મુનિ સ્વામી પેન્ટ શર્ટ પહેરી પાનના ગલ્લે દેખાયા !, કાલુપુર સ્વા. સંસ્થાનો વાહિયાત ખુલાસો

Face Of Nation 26-02-2026 : કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંતના શિષ્ય રામ સ્વામી સ્વેચ્છાએ ત્યાગાશ્રમ મૂકીને ગૃહસ્થાશ્રમમાં ગયા હોવાનો સંસ્થાએ વાહિયાત ખુલાસો કર્યો છે. આ ખુલાસા બાદ નમાલા અને આંધળા હરિભક્તો પણ રામ સ્વામી અને સંસ્થાના બચાવમાં મેદાને ઉતરી પડ્યા છે. કેમ કે, રામ સ્વામી સંસ્થાના આચાર્ય અને લાલજીના અત્યંત નિકટના સાધુ માનવામાં આવતા હતા સાથે … Continue reading સપ્ટેમ્બર મહિનામાં રામ અને મુનિ સ્વામી પેન્ટ શર્ટ પહેરી પાનના ગલ્લે દેખાયા !, કાલુપુર સ્વા. સંસ્થાનો વાહિયાત ખુલાસો