પ્રજા માંગે જવાબ : 9978406204 ઉપર કલેકટરને અંબાજી મંદિર પ્રસાદના વિવાદાસ્પદ નિર્ણય અંગે કરો રજૂઆત

Face Of Nation 07-03-2023 : છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા કલેકટરના વિવાદાસ્પદ નિર્ણયને લઈને લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે અને સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે. સત્તા સામે લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. બનાસકાંઠાના કલેકટર અને અંબાજી મંદિરના મુખ્ય વહીવટદાર એવા આનંદ પટેલે હાલ તો માઈ ભક્તોના આનંદ ઉપર તરાપ મારી છે. કલેકટરે મંદિરમાં આપવામાં આવતો … Continue reading પ્રજા માંગે જવાબ : 9978406204 ઉપર કલેકટરને અંબાજી મંદિર પ્રસાદના વિવાદાસ્પદ નિર્ણય અંગે કરો રજૂઆત