શાળા અને સત્તા એક થઇ જાય ત્યારે સંતાનોના હિતમાં વાલીઓએ ઘટના પહેલા જાગૃત થવું જરૂરી છે
Face Of Nation 22-08-2025 : જયારે કોઈ ઘટના બને છે ત્યારે અનેક વાલીઓ સામે આવીને બોલવાની હિંમત કરે છે. વર્ષોથી ચાલતા શાળાઓના ગોરખધંધા ઘટના બન્યા બાદ ઉઘાડા પડવાની શરૂઆત થાય છે. આ ભારત દેશની એક મોટી કમનસીબી છે કે જ્યાં સંતાનોના વાલીઓ કોઈ ઘટના બાદ જાગૃત થાય છે અને શરૂ થાય છે આક્ષેપ પ્રતિઆક્ષેપનો સિલસિલો. … Continue reading શાળા અને સત્તા એક થઇ જાય ત્યારે સંતાનોના હિતમાં વાલીઓએ ઘટના પહેલા જાગૃત થવું જરૂરી છે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed