નેતાઓ પગે પડે છે અને આચાર્ય અનુયાયીઓને ઉશ્કેરે છે, “આસારામવાણી” બાદ વિડીયો ડીલીટ

Face Of Nation 28-02-2026 : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભારતના ગૃહમંત્રી તથા કેટલાક સરકારી અધિકારીઓ ઉત્સવો ટાણે કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાના આચાર્ય કૌશલેન્દ્ર પાંડેને પગે પડવા જાય છે. કેમ કે, આ એક વોટબેન્ક છે. આ વાતનો આબાદ લાભ સંસ્થાના આચાર્ય ઉઠાવે પણ છે. જેમ ભાજપ વિરોધીઓને દબાવવા તંત્રનો ભરપૂર ઉપયોગ કરે છે તેમ આચાર્ય … Continue reading નેતાઓ પગે પડે છે અને આચાર્ય અનુયાયીઓને ઉશ્કેરે છે, “આસારામવાણી” બાદ વિડીયો ડીલીટ