ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી

ફેસ ઓફ નેશન, 05-05-2020 : “કોઈએ ગભરાવવાની જરૂર નથી” આ વાત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ હંમેશા કહે છે. પરંતુ પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવતો જ નથી. ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે. 29/04/2020થી વાત કરીએ તો, ત્યારે 308 કેસો નોંધાયા હતા અને 16 લોકોના મૃત્યુ થયા હતા. જે આંકડામાં … Continue reading ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી