VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો

Face Of Nation 01-05-2026 : આજે હિન્દૂ ધર્મને ધંધો બનાવીને નીકળેલા જીગ્નેશ ઠાકર જેવા કથાકારો અને ભગવા વસ્ત્રની આડમાં ભોગ વિલાસ ભોગવી રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને લાલબાપુનું જ્ઞાન લેવું અત્યંત જરૂરી છે. લાલબાપુ જેવા પવિત્ર સંતો ખુબ ઓછા છે, જે ખરેખર હિન્દૂ ધર્મ માટે ગૌરવ સમાન છે. લાલબાપુએ એક ઇન્ટરવ્યૂમાં સરસ વાત કહી હતી કે, … Continue reading VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો