કાલુપુર સ્વામિ. સંપ્રદાય વિરુદ્ધ EDમાં ફરિયાદ, આચાર્ય ભાજપના શરણે, કાર્યવાહી અશક્ય !

Face Of Nation 11-03-2026 : આસારામ કેસમાં જેમ ગુજરાત સરકાર ઊંઘતી ઝડપાઇ હતી તે જ રીતે કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા મામલે પણ સત્તા ઊંઘતી ઝડપાશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ગુજરાતમાંથી આસારામ આશ્રમમાંથી બે બાળકો ગુમ થયા બાદ લાશો મળી હોવાની ઘટનાએ સમગ્ર રાજ્ય હચમચાવી નાખ્યું હતું તેમ છતાં આસારામ વિરુદ્ધ ગુજરાત સરકારે કોઈ પણ … Continue reading કાલુપુર સ્વામિ. સંપ્રદાય વિરુદ્ધ EDમાં ફરિયાદ, આચાર્ય ભાજપના શરણે, કાર્યવાહી અશક્ય !