અમરાઈવાડી : ધારાસભ્યના ત્રાસથી કાર્યકરોથી માંડીને પ્રજા ત્રસ્ત, BJP જોઈને મત આપવા ભારે પડ્યા !

Face Of Nation 16-03-2026 : જે વિધાનસભાના કાર્યકરો જ તેમના વિસ્તારના ધારાસભ્યની કામગીરીથી ત્રાસી ગયા હોય તે વિસ્તારની જનતાની હાલત શું હશે તે વિચારી શકાય છે. હાલ અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્યના ત્રાસથી કાર્યકરોથી માંડીને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને ભારે નિઃશાસા નાખી રહી છે કે, આ ધારાસભ્યને ક્યાં “ભાજપ” જોઈને મત આપ્યો. ભાજપની પરિસ્થિતિ હાલમાં … Continue reading અમરાઈવાડી : ધારાસભ્યના ત્રાસથી કાર્યકરોથી માંડીને પ્રજા ત્રસ્ત, BJP જોઈને મત આપવા ભારે પડ્યા !