એર ઇન્ડિયાના કો-પાઇલટની ભૂલને કારણે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હોવાની શંકા
Face Of Nation 15-06-2025 : એક ઉડ્ડયન નિષ્ણાતે દાવો કર્યો છે કે, એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના કો-પાયલટે કોઈ ઘાતક ભૂલ કરી હશે, જેના કારણે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 મુસાફરો સહીત અન્ય કેટલાય લોકોના મૃત્યુ થયા છે. અમેરિકન એરલાઇન્સના ભૂતપૂર્વ પાઇલટ કેપ્ટન સ્ટીવ શેઇબનરે દાવો કર્યો હતો કે, લંડન જનારા … Continue reading એર ઇન્ડિયાના કો-પાઇલટની ભૂલને કારણે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હોવાની શંકા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed